Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં 167 લોકોના મોત થયા છે. કેરળની સ્થિતિ બદત્તર છે. એવામાં ફિલ્મી સિતારાઓએ દેશવાસીઓને પૂર પીડિતોની મદદ કરવા માટે આહ્વાન કર્યું છે. વરુણ ધવન, અનુષ્કા શર્મા અને અભિષેક બચ્ચન જેવા બોલિવુડ સ્ટાર્સથી લઈને સાઉથ ઈંડિયન ફિલ્મ ઈંડસ્ટ્રીના સલમાન અને સિદ્ધાર્થ જેવા દિગ્ગજ કલાકારોએ મદદ કરવા વિનંતી કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ