Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એમએસ ધોની ફિલ્મનો હિસ્સો બનેલા એક્ટર સંદીપ નાહરે આત્મહત્યા કરી છે. સંદીપ છેલ્લા કેટલાંક સમયથી માનસિક રીતે સ્વસ્થ નહોતો અનુભવી રહ્યો હતો. પોલીસને હજુ તેના મોતનું કારણ જાણવા નથી મળ્યું પરંતુ તેને આશંકા છે કે સંદીપે આત્મહત્યા કરી છે.
સંદીપે ફેસબુક પર પોતાના જીવનની મુશ્કેલીઓ અને પત્નિ સાથેના ખરાબ સંબંધો વિશે એક વીડિયોમાં જણાવ્યું હતું. મોત બાદ કેટલાક લોકોએ તેને આત્મહત્યા ગણાવી. પોલીસનું માનીએ તો અભિનેતાએ આત્મહત્યા કરી છે કે કોઈ અન્ય કારણથી તેનું મોત થયું છે. તે હજુ સ્પષ્ટ નથી થયું. પોસ્ટમોટમ રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
 

એમએસ ધોની ફિલ્મનો હિસ્સો બનેલા એક્ટર સંદીપ નાહરે આત્મહત્યા કરી છે. સંદીપ છેલ્લા કેટલાંક સમયથી માનસિક રીતે સ્વસ્થ નહોતો અનુભવી રહ્યો હતો. પોલીસને હજુ તેના મોતનું કારણ જાણવા નથી મળ્યું પરંતુ તેને આશંકા છે કે સંદીપે આત્મહત્યા કરી છે.
સંદીપે ફેસબુક પર પોતાના જીવનની મુશ્કેલીઓ અને પત્નિ સાથેના ખરાબ સંબંધો વિશે એક વીડિયોમાં જણાવ્યું હતું. મોત બાદ કેટલાક લોકોએ તેને આત્મહત્યા ગણાવી. પોલીસનું માનીએ તો અભિનેતાએ આત્મહત્યા કરી છે કે કોઈ અન્ય કારણથી તેનું મોત થયું છે. તે હજુ સ્પષ્ટ નથી થયું. પોસ્ટમોટમ રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ