Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨૮ કોરોના દર્દીનાં મોત થતાં અત્યાર સુધીના મોતનો આંકડો ૨,૧૦૯ પર અને નવા ૩,૨૭૭ પોઝિટિવ કેસ આવતાં દેશમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા ૬૨,૯૩૯ પર પહોંચી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર રવિવારે જારી કરાયેલા આંકડા અનુસાર દેશમાં હાલ કોરોના સંક્રમણના ૪૧,૪૭૨ એક્ટિવ કેસ છે. ૧૯૩૫૮ દર્દીઓનો સફળ ઇલાજ કરી દેવાતાં રિકવરી રેટ વધીને ૩૦.૭૫ ટકા પર પહોંચી ગયો છે.
 

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨૮ કોરોના દર્દીનાં મોત થતાં અત્યાર સુધીના મોતનો આંકડો ૨,૧૦૯ પર અને નવા ૩,૨૭૭ પોઝિટિવ કેસ આવતાં દેશમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા ૬૨,૯૩૯ પર પહોંચી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર રવિવારે જારી કરાયેલા આંકડા અનુસાર દેશમાં હાલ કોરોના સંક્રમણના ૪૧,૪૭૨ એક્ટિવ કેસ છે. ૧૯૩૫૮ દર્દીઓનો સફળ ઇલાજ કરી દેવાતાં રિકવરી રેટ વધીને ૩૦.૭૫ ટકા પર પહોંચી ગયો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ