તામિલનાડુમાં ગુરુવારે વહેલી સવારે એક ભીષણ રોડ અકસ્માતમાં 19 લોકોના દર્દનાક મોત થયા છે. કોઈમ્બતુરથી સેલમ આવતી એક કન્ટેઈનર ટ્રક અને બેંગ્લુરુથી તિરુવનન્તપુરમ જઈ રહેલી કેરળ રાજ્ય રોડ પરિવહન નિગમની એક મુસાફર બસની ટક્કર થઈ.
દુર્ઘટના તામિલનાડુના તિરુપ્પુર જિલ્લા સ્થિત અવિનાશી પાસે થઈ. અકસ્માતમાં અન્ય 25 લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળે પોલીસ અને ફાયરની ગાડીઓ પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કરી દેવાયું હતું.
તામિલનાડુમાં ગુરુવારે વહેલી સવારે એક ભીષણ રોડ અકસ્માતમાં 19 લોકોના દર્દનાક મોત થયા છે. કોઈમ્બતુરથી સેલમ આવતી એક કન્ટેઈનર ટ્રક અને બેંગ્લુરુથી તિરુવનન્તપુરમ જઈ રહેલી કેરળ રાજ્ય રોડ પરિવહન નિગમની એક મુસાફર બસની ટક્કર થઈ.
દુર્ઘટના તામિલનાડુના તિરુપ્પુર જિલ્લા સ્થિત અવિનાશી પાસે થઈ. અકસ્માતમાં અન્ય 25 લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળે પોલીસ અને ફાયરની ગાડીઓ પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કરી દેવાયું હતું.