૨૦૧૯ની ચાલી રહેલી લોકસભાની ચુંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. સૌથી રસપ્રદ બાબતે એ છે કે 2019ની લોકસભા ચૂંટણી અનેક રીતે રસપ્રદ છે. આ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણમાં એન્ટ્રી થઈ છે. તો બીજી તરફ એકબીજાથી પ્રખર વિરોધી પાર્ટીઓ સપા અને બસપા વચ્ચે ગઠબંધન થયું છે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો. આ ઉપરાંત આ પહેલો પ્રસંગ છે, જ્યારે ગાંધી પરિવારની યુવા પેઢી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પોતાના પરિવારના સભ્યની સામે જ ચૂંટણી પ્રચાર કરવા કૂદી પડ્યા છે.
મૂળે, 1984માં રાજીવ ગાંધીની વિરુદ્ધ અમેઠીથી ચૂંટણી લડ્યા બાદ સંજય ગાંધી અને રાજીવ ગાંધીનો પરિવાર ક્યારેય ચૂંટણીમાં સામસામે નથી આવ્યા. ચૂંટણી પ્રચાર હોય કે નિવેદન આપવાની વાત હોય કે પછી એક-બીજાની લોકસભા ક્ષેત્રમાં પ્રચારની વાત હોય, બંને પરિવાર ક્યારેય સામ-સામે નથી આવ્યા. પારિવારિક મર્યાદાઓને હંમેશા રાજકારણથી દૂર રાખ્યા. રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયાથી લઈને રાહુલ અને પ્રિયંકા કોઈએ પણ મેનકા અને તેમના દીકરા વરુણને લઈ ન તો કોઈ ટિપ્પણી કરી અને ન તો એક બીજાના વિસ્તારમાં ગયા. બિલકુલ એવી જ રીતે મેનકાના પરિવારે પણ કર્યું.
૨૦૧૯ની ચાલી રહેલી લોકસભાની ચુંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. સૌથી રસપ્રદ બાબતે એ છે કે 2019ની લોકસભા ચૂંટણી અનેક રીતે રસપ્રદ છે. આ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણમાં એન્ટ્રી થઈ છે. તો બીજી તરફ એકબીજાથી પ્રખર વિરોધી પાર્ટીઓ સપા અને બસપા વચ્ચે ગઠબંધન થયું છે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો. આ ઉપરાંત આ પહેલો પ્રસંગ છે, જ્યારે ગાંધી પરિવારની યુવા પેઢી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પોતાના પરિવારના સભ્યની સામે જ ચૂંટણી પ્રચાર કરવા કૂદી પડ્યા છે.
મૂળે, 1984માં રાજીવ ગાંધીની વિરુદ્ધ અમેઠીથી ચૂંટણી લડ્યા બાદ સંજય ગાંધી અને રાજીવ ગાંધીનો પરિવાર ક્યારેય ચૂંટણીમાં સામસામે નથી આવ્યા. ચૂંટણી પ્રચાર હોય કે નિવેદન આપવાની વાત હોય કે પછી એક-બીજાની લોકસભા ક્ષેત્રમાં પ્રચારની વાત હોય, બંને પરિવાર ક્યારેય સામ-સામે નથી આવ્યા. પારિવારિક મર્યાદાઓને હંમેશા રાજકારણથી દૂર રાખ્યા. રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયાથી લઈને રાહુલ અને પ્રિયંકા કોઈએ પણ મેનકા અને તેમના દીકરા વરુણને લઈ ન તો કોઈ ટિપ્પણી કરી અને ન તો એક બીજાના વિસ્તારમાં ગયા. બિલકુલ એવી જ રીતે મેનકાના પરિવારે પણ કર્યું.