Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં કૂદકે અને ભૂસકે વધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ બુધવારે દેશમાં કુલ મોતનો આંકડો ૧૬૯૪ અને અત્યાર સુધી કોરોના સંક્રમિત થયેલા કેસની સંખ્યા ૪૯,૩૯૧ ઉપર પહોંચી હતી. આ બીમારીથી પીડાતા ૧૪,૧૮૨ દર્દીઓની સારવાર સફળ રહી છે જેના કારણે હવે દેશમાં કોરોનાના કુલ ૩૩,૫૧૪ એક્ટિવ કેસ છે. આ સાથે જ દેશમાં કોરોનાનો રિકવરી રેટ સુધરીને ૨૮.૭૧ ટકા પર પહોંચ્યો છે.
 

દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં કૂદકે અને ભૂસકે વધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ બુધવારે દેશમાં કુલ મોતનો આંકડો ૧૬૯૪ અને અત્યાર સુધી કોરોના સંક્રમિત થયેલા કેસની સંખ્યા ૪૯,૩૯૧ ઉપર પહોંચી હતી. આ બીમારીથી પીડાતા ૧૪,૧૮૨ દર્દીઓની સારવાર સફળ રહી છે જેના કારણે હવે દેશમાં કોરોનાના કુલ ૩૩,૫૧૪ એક્ટિવ કેસ છે. આ સાથે જ દેશમાં કોરોનાનો રિકવરી રેટ સુધરીને ૨૮.૭૧ ટકા પર પહોંચ્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ