યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) હવે મૃત્યુ પામેલા લોકોના આધાર નંબર બંધ કરી રહી છે, જેથી તેમની ઓળખનો દુરુપયોગ અટકાવી શકાય. આધાર નંબર એ દરેક ભારતીય નાગરિકને આપવામાં આવતો 12-અંકનો અનન્ય ઓળખ નંબર છે. પરંતુ કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેનો આધાર નંબર બંધ કરવો જરૂરી બની જાય છે જેથી કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે.




575.jpg)


91.jpg)
132.jpg)
124.jpg)
139.jpg)
354.jpg)
202.jpg)
227.jpg)
431.jpg)
490.jpg)





