Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ અગ્નિકાંડ બાદ પરશોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. જ્યાં પરશોત્તમ રૂપાલા અને સાંસદ રામ મોકરિયા પીડિતો સાથે મુલાકાત કરી સાથે જ તેઓને પડતી મુશ્કેલીઓ પણ સાંભળી. જેમાં રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે સમગ્ર દુર્ઘટનામાં દાખલારૂપ કાર્યવાહી થશે અને અધિકારીઓનું સસ્પેનશન માત્ર કાર્યવાહીનો એક ભાગ છે. SITના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી થશે તેવો પણ દાવો રૂપાલાએ કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ