આજે વોટિંગ કર્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચૂંટણી જનતાની સમસ્યાઓ પર લડ્યા છીએ અને તેમાં સૌથી અગત્યની બાબત ખેડૂતોની સ્થિતિ સારી નથી. સાથે સાથે રાહુલએ કહ્યું કે ગબબર સિંહ ટેક્સથી અર્થતંત્ર જે નુકસાન થયું તે પણ એક મોટો મુદ્દો છે. આ ઉપરાંત રાફેલ કેસ અને ભ્રષ્ટાચાર પણ આ ચૂંટણીનો મોટો મુદ્દો છે. મોદી નફરત સાથે ચુંટણી લડી રહ્યા છે પરંતુ અમે પ્રેમથી ચુંટણી જીતીશું
આજે વોટિંગ કર્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચૂંટણી જનતાની સમસ્યાઓ પર લડ્યા છીએ અને તેમાં સૌથી અગત્યની બાબત ખેડૂતોની સ્થિતિ સારી નથી. સાથે સાથે રાહુલએ કહ્યું કે ગબબર સિંહ ટેક્સથી અર્થતંત્ર જે નુકસાન થયું તે પણ એક મોટો મુદ્દો છે. આ ઉપરાંત રાફેલ કેસ અને ભ્રષ્ટાચાર પણ આ ચૂંટણીનો મોટો મુદ્દો છે. મોદી નફરત સાથે ચુંટણી લડી રહ્યા છે પરંતુ અમે પ્રેમથી ચુંટણી જીતીશું