Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે કોરોના વાયરસ સામે લડાઈ લડવા માટે 25 કરોડ રૂપિયાની રકમ દાન કરી છે. અક્ષયકુમારે આ દરમિયાન ટ્વીટ કરતા લખ્યું કે, તેઓ કોરોના વાયરસ જેવી મહામારી સામેની જંગ લડવા માટે દેશની મદદ કરવા માટે વડાપ્રધાન રાહત ફંડમાં 25 કરોડ રૂપિયાનું દાન આપવાનો સંકલ્પ લીધો છે.

અક્ષય કુમારે ટ્વીટ કરી કહ્યું કે, અત્યારે એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોની જિંદગીની ચિંતા કરીને તેની કાળજી રાખવા જેટલું થઇ શકે એટલું કરવું જોઈએ. હું મારી બચતમાંથી પીએમ મોદીજીના ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની શપથ લઉં છું. ચાલો જિંદગી બચાવીએ. જાન હૈ તો જહાન હૈ.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે કોરોના વાયરસ સામે લડાઈ લડવા માટે 25 કરોડ રૂપિયાની રકમ દાન કરી છે. અક્ષયકુમારે આ દરમિયાન ટ્વીટ કરતા લખ્યું કે, તેઓ કોરોના વાયરસ જેવી મહામારી સામેની જંગ લડવા માટે દેશની મદદ કરવા માટે વડાપ્રધાન રાહત ફંડમાં 25 કરોડ રૂપિયાનું દાન આપવાનો સંકલ્પ લીધો છે.

અક્ષય કુમારે ટ્વીટ કરી કહ્યું કે, અત્યારે એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોની જિંદગીની ચિંતા કરીને તેની કાળજી રાખવા જેટલું થઇ શકે એટલું કરવું જોઈએ. હું મારી બચતમાંથી પીએમ મોદીજીના ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની શપથ લઉં છું. ચાલો જિંદગી બચાવીએ. જાન હૈ તો જહાન હૈ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ