Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રમુખ મોહન ભાગવતે બુધવારે કહ્યુ છે કે સંઘ ભારતની 130 કરોડની વસ્તીને હિન્દુ સમાજના સ્વરૂપે જુએ છે, પછી તેનો ધર્મ અને સંસ્કૃતિ ભલે અલગ હોય. તેમણે કહ્યુ કે ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વગર જે લોકો રાષ્ટ્રવાદની ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ અને વારસાનું સન્માન કરે છે, તેઓ હિન્દુ છે. આરએસએસ દેશના 130 કરોડ લોકોને હિન્દુ માને છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રમુખ મોહન ભાગવતે બુધવારે કહ્યુ છે કે સંઘ ભારતની 130 કરોડની વસ્તીને હિન્દુ સમાજના સ્વરૂપે જુએ છે, પછી તેનો ધર્મ અને સંસ્કૃતિ ભલે અલગ હોય. તેમણે કહ્યુ કે ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વગર જે લોકો રાષ્ટ્રવાદની ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ અને વારસાનું સન્માન કરે છે, તેઓ હિન્દુ છે. આરએસએસ દેશના 130 કરોડ લોકોને હિન્દુ માને છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ