Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એમેઝોન ઈન્ડિયા કોરોના વાયરસ રોગચાળાને કારણે ઓનલાઇન માંગમાં તેજીને પહોંચી વળવા હંગામી ધોરણે 50 હજાર લોકોને નોકરી પર રાખશે.કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ નોકરીઓ વેરહાઉસિંગ અને ડિલિવરી નેટવર્ક વગેરેમાં આપવામાં આવશે.

કંપનીએ કહ્યું કે, કોરોના વાયરસ રોગચાળાને કારણે લોકો ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, વિવિધ ઉત્પાદનોની ઓનલાઇન માંગમાં વધારો થયો છે. આ વધેલી માંગને પહોંચી વળવા હંગામી ધોરણે 50 હજાર લોકોની નિમણૂક કરવામાં આવશે.

એમેઝોન ઈન્ડિયા કોરોના વાયરસ રોગચાળાને કારણે ઓનલાઇન માંગમાં તેજીને પહોંચી વળવા હંગામી ધોરણે 50 હજાર લોકોને નોકરી પર રાખશે.કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ નોકરીઓ વેરહાઉસિંગ અને ડિલિવરી નેટવર્ક વગેરેમાં આપવામાં આવશે.

કંપનીએ કહ્યું કે, કોરોના વાયરસ રોગચાળાને કારણે લોકો ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, વિવિધ ઉત્પાદનોની ઓનલાઇન માંગમાં વધારો થયો છે. આ વધેલી માંગને પહોંચી વળવા હંગામી ધોરણે 50 હજાર લોકોની નિમણૂક કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ