Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાઈરસના અતિ સામાન્ય લક્ષણો કે તાવ, શરદી, ઉઘરસ, ગળામાં તકલીફ જેવા લક્ષણો જ ન ધરાવતા એસિમ્પટોમેટિક દર્દીઓને હવે આરોગ્ય અને પોલીસની ટીમ પકડીને હોસ્પિટલ કે કોવિડ કેસ સેન્ટરમાં નહી લઈ જાય ! આવા દર્દીના ઘરે અલાયદો રૂમ અને બાથરૂમ હશે તો તેને પોતાના જ ઘરમાં હોમ આઈસોલેશનમાં રાખીને વાઈરલ લોડ ઘટાડવા તરફની સારવાર આપી શકાય તે માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
 

કોરોના વાઈરસના અતિ સામાન્ય લક્ષણો કે તાવ, શરદી, ઉઘરસ, ગળામાં તકલીફ જેવા લક્ષણો જ ન ધરાવતા એસિમ્પટોમેટિક દર્દીઓને હવે આરોગ્ય અને પોલીસની ટીમ પકડીને હોસ્પિટલ કે કોવિડ કેસ સેન્ટરમાં નહી લઈ જાય ! આવા દર્દીના ઘરે અલાયદો રૂમ અને બાથરૂમ હશે તો તેને પોતાના જ ઘરમાં હોમ આઈસોલેશનમાં રાખીને વાઈરલ લોડ ઘટાડવા તરફની સારવાર આપી શકાય તે માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ