Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થયુ છે. જેને લઈને સૌરાષ્ટ્ર તરફ જતી વિમાની સેવા પુન: શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેશોદ અને કંડલા એરપોર્ટ પર રાતે 12 વાગ્યાથી રૂટ શરૂ કરાયા છે. તો ભાવનગર એરપોર્ટ પર સવારે 6 વાગ્યથી વિમાની સેવા શરૂ કરાઈ છે. જ્યારે દિવ અને પોરબંદર એરપોર્ટ પર સવારે 10 વાગ્યાથી વિમાની સેવાઓ શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થયુ છે. જેને લઈને સૌરાષ્ટ્ર તરફ જતી વિમાની સેવા પુન: શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેશોદ અને કંડલા એરપોર્ટ પર રાતે 12 વાગ્યાથી રૂટ શરૂ કરાયા છે. તો ભાવનગર એરપોર્ટ પર સવારે 6 વાગ્યથી વિમાની સેવા શરૂ કરાઈ છે. જ્યારે દિવ અને પોરબંદર એરપોર્ટ પર સવારે 10 વાગ્યાથી વિમાની સેવાઓ શરૂ કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ