Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સેના ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, જો રાજનીતિક ઈચ્છાશક્તિ હશે તો PoK ભારતનો હિસ્સો થઈ શકે છે... આ સમસ્યાનો કાયમી ઉકેલ આજ છે કે, સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ બને. જો સંસદ ઈચ્છે તો PoK ભારતનો ભાગ બની શકે છે. અમને આ માટે જ્યારે પણ આદેશ મળશે, અમે જરૂરી એક્શન લઈશું. જ્યાં સુધી સેનાનો સવાલ છે, અમે ખૂબ જ ટૂંક સમયમાં જ અમારુ ઓપરેશન પાર પાડી દઈશું.

સેના ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, જો રાજનીતિક ઈચ્છાશક્તિ હશે તો PoK ભારતનો હિસ્સો થઈ શકે છે... આ સમસ્યાનો કાયમી ઉકેલ આજ છે કે, સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ બને. જો સંસદ ઈચ્છે તો PoK ભારતનો ભાગ બની શકે છે. અમને આ માટે જ્યારે પણ આદેશ મળશે, અમે જરૂરી એક્શન લઈશું. જ્યાં સુધી સેનાનો સવાલ છે, અમે ખૂબ જ ટૂંક સમયમાં જ અમારુ ઓપરેશન પાર પાડી દઈશું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ