રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઇને સત્તાધારી આમ આદમી પાર્ટી આજે બપોરે 12:30 વાગે 'કેજરીવાલ ગેરેન્ટી કાર્ડ' જાહેર કરશે. આ ગેરેન્ટી કાર્ડમાં આગામી 5 વર્ષોમાં આમ આદમી પાર્તી સરકાર દ્વારા કરવામાં આવનાર મુખ્ય કામોની જાણકારી હશે. આપ સરકારના મંત્રી ગોપાલ રાયે 17 જાન્યુઆરીએ જણાવ્યું કે 26 જાન્યુઆરી બાદ પાર્ટીનું ઘોષણા પત્ર જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે અને 20 જાન્યુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભામાં ઉમેદવારી પત્ર ભરશે, રોડ શો પણ કરશે.
રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઇને સત્તાધારી આમ આદમી પાર્ટી આજે બપોરે 12:30 વાગે 'કેજરીવાલ ગેરેન્ટી કાર્ડ' જાહેર કરશે. આ ગેરેન્ટી કાર્ડમાં આગામી 5 વર્ષોમાં આમ આદમી પાર્તી સરકાર દ્વારા કરવામાં આવનાર મુખ્ય કામોની જાણકારી હશે. આપ સરકારના મંત્રી ગોપાલ રાયે 17 જાન્યુઆરીએ જણાવ્યું કે 26 જાન્યુઆરી બાદ પાર્ટીનું ઘોષણા પત્ર જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે અને 20 જાન્યુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભામાં ઉમેદવારી પત્ર ભરશે, રોડ શો પણ કરશે.