Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની 23 મેના દિવસે પરિણામ જાહેર થશે અને એ પહેલા લઈને અનુમાન થઇ રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ 8થી 10 દસ બેઠક જીતે તેમ છે અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સારો દેખાવ કરશે તેવું અનુમાન કરવામાં આવે છે. આ કડીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમને આશા હતી કે સાતેય બેઠકો પર અમે જીતી જઇશું પરંતુ છેવટની પળોએ પાસાં પલટાઇ ગયા છે.

એક ઇન્ટરવ્યુમાં કેજરીવાલે કહ્યું કે છેવટની પળે આમ આદમી પાર્ટીને મળનારા મતો કોંગ્રેસમાં શીફ્ટ થઇ ગયાં છે. અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે તેમને કેટલી બેઠકો મળવાની આશા છે? તો કેજરીવાલે કહ્યું કે, મતદાનના 48 કલાક પહેલા અમને આશા હતી કે સાતેય બેઠકો પર અમારા ઉમેદવાર જીતી જશે પરંતુ છેવટની પળે બધા મતો કોંગ્રેસમાં શીફ્ટ થઇ ગયાં છે. આ બધું ચૂંટણીના એક દિવસ પહેલા થયું. અમે તપાસ કરી રહ્યાં છે કે આવું કેમ થયું. આમાં 12-13 % મતો મુસ્લિમોના છે.

 

લોકસભાની 23 મેના દિવસે પરિણામ જાહેર થશે અને એ પહેલા લઈને અનુમાન થઇ રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ 8થી 10 દસ બેઠક જીતે તેમ છે અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સારો દેખાવ કરશે તેવું અનુમાન કરવામાં આવે છે. આ કડીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમને આશા હતી કે સાતેય બેઠકો પર અમે જીતી જઇશું પરંતુ છેવટની પળોએ પાસાં પલટાઇ ગયા છે.

એક ઇન્ટરવ્યુમાં કેજરીવાલે કહ્યું કે છેવટની પળે આમ આદમી પાર્ટીને મળનારા મતો કોંગ્રેસમાં શીફ્ટ થઇ ગયાં છે. અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે તેમને કેટલી બેઠકો મળવાની આશા છે? તો કેજરીવાલે કહ્યું કે, મતદાનના 48 કલાક પહેલા અમને આશા હતી કે સાતેય બેઠકો પર અમારા ઉમેદવાર જીતી જશે પરંતુ છેવટની પળે બધા મતો કોંગ્રેસમાં શીફ્ટ થઇ ગયાં છે. આ બધું ચૂંટણીના એક દિવસ પહેલા થયું. અમે તપાસ કરી રહ્યાં છે કે આવું કેમ થયું. આમાં 12-13 % મતો મુસ્લિમોના છે.

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ