Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

JNU હિંસા મામલે ગઇકાલે IIM રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પાલડી ખાતે JNU હિંસા મામલે NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. આ ઘર્ષણને લઇને બંને પક્ષો આમને-સામને આક્ષેપ લગાવી રહ્યાં છે. NUSI અને ABVPના કાર્યકરો વચ્ચેના ઘર્ષણમાં નીખિલ સવાણીને માર મારવામાં આવ્યો છે. આ ઘર્ષણમાં ઘાયલ થયેલાના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

JNU હિંસા મામલે ગઇકાલે IIM રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પાલડી ખાતે JNU હિંસા મામલે NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. આ ઘર્ષણને લઇને બંને પક્ષો આમને-સામને આક્ષેપ લગાવી રહ્યાં છે. NUSI અને ABVPના કાર્યકરો વચ્ચેના ઘર્ષણમાં નીખિલ સવાણીને માર મારવામાં આવ્યો છે. આ ઘર્ષણમાં ઘાયલ થયેલાના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ