Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીએમ રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં સુરત અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં સારી છૂટછાટ આપી હતી. જેમાં લોકોએ નિયમો મુજબ કામ ધંધા ચાલુ કર્યા હતા. હવે અનલોક ફેઝમાં કોરોના સાથે કામ કરવું પડશે. આર્થિક રીતે રૂકાવટ ન આવે, કામ ધંધા અટકે નહીં તે દ્રષ્ટિથી કેન્દ્ર સરકારે ગાઈડલાઈન ચાલુ કરી છે. છેલ્લા અઢી મહિનાથી કામ ધંધા બંધ હોવાને કારણે લોકોને તકલીફ પડતી હતી. લોકોને ઓછી મુશ્કેલી પડે તે મુજબ આગળ વધી રહ્યા છે. હવે 7 વાગ્યે કરફ્યુ લાગતો હતો તે હવે રાત્રે 9થી સવારે 5 કરફ્યુ રહેશે.
 

સીએમ રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં સુરત અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં સારી છૂટછાટ આપી હતી. જેમાં લોકોએ નિયમો મુજબ કામ ધંધા ચાલુ કર્યા હતા. હવે અનલોક ફેઝમાં કોરોના સાથે કામ કરવું પડશે. આર્થિક રીતે રૂકાવટ ન આવે, કામ ધંધા અટકે નહીં તે દ્રષ્ટિથી કેન્દ્ર સરકારે ગાઈડલાઈન ચાલુ કરી છે. છેલ્લા અઢી મહિનાથી કામ ધંધા બંધ હોવાને કારણે લોકોને તકલીફ પડતી હતી. લોકોને ઓછી મુશ્કેલી પડે તે મુજબ આગળ વધી રહ્યા છે. હવે 7 વાગ્યે કરફ્યુ લાગતો હતો તે હવે રાત્રે 9થી સવારે 5 કરફ્યુ રહેશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ