પીએમ મોદીએ રતલામમાં સાતમા તબક્કાનાં મતદાન માટે પ્રચાર કરતા કોંગ્રેસ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. મોદીએ કહ્યું કે, એ આપણા સંસ્કાર છે , એ રતલામના સંસ્કાર છે કે દરેક શુભ કામ કરતા પહેલાં આપણે મા ભારતીને વંદન કરીએ છીએ પણ હંમેશાં કોંગ્રેસને મને ગાળો આપવામાં આનંદ થાય છે જ્યારે ભારત માતા કી જય બોલવામાં તેને તકલીફ પડે છે.
પીએમ મોદીએ રતલામમાં સાતમા તબક્કાનાં મતદાન માટે પ્રચાર કરતા કોંગ્રેસ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. મોદીએ કહ્યું કે, એ આપણા સંસ્કાર છે , એ રતલામના સંસ્કાર છે કે દરેક શુભ કામ કરતા પહેલાં આપણે મા ભારતીને વંદન કરીએ છીએ પણ હંમેશાં કોંગ્રેસને મને ગાળો આપવામાં આનંદ થાય છે જ્યારે ભારત માતા કી જય બોલવામાં તેને તકલીફ પડે છે.