Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના સ્થાપના દિવસના અવસરે શનિવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને NRCને લઇને મોદી સરકાર પર વરસ્યા છે. ગુવાહાટીમાં રાહુલે કેન્દ્ર સરકાર અને RSS પર કટાક્ષ કરતા કહ્યું કે "આસામને નાગપુર અને RSSના ચડ્ડીવાળા નહીં ચલાવે. તેને આસામની જનતા ચલાવશે." વધુમાં તેમણે કહ્યું, દેશમાં એકવાર ફરી નોટબંધી જેવો માહોલ ઉભો થયો છે. મોદી સરકાર દેશમાં ઘૃણા ફેલાવવાનો માહોલ બનાવી રહી છે, આપણે એક થવું પડશે.

કોંગ્રેસના સ્થાપના દિવસના અવસરે શનિવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને NRCને લઇને મોદી સરકાર પર વરસ્યા છે. ગુવાહાટીમાં રાહુલે કેન્દ્ર સરકાર અને RSS પર કટાક્ષ કરતા કહ્યું કે "આસામને નાગપુર અને RSSના ચડ્ડીવાળા નહીં ચલાવે. તેને આસામની જનતા ચલાવશે." વધુમાં તેમણે કહ્યું, દેશમાં એકવાર ફરી નોટબંધી જેવો માહોલ ઉભો થયો છે. મોદી સરકાર દેશમાં ઘૃણા ફેલાવવાનો માહોલ બનાવી રહી છે, આપણે એક થવું પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ