ચીનથી ફેલાઈ રહેલા કોરોના વાયરસની આશંકાના કારણે ભારતમાં સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા સહિત દેશના 7 એરપોર્ટ પર ચીનથી આવનાર યાત્રીઓની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈમાં છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 5 દિવસમાં 1789 યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી 2 મુસાફરોને ઈન્ફેક્શન હોવાની શક્યતા છે. તેમને કસ્તુરબા ગાંધી હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
ચીનથી ફેલાઈ રહેલા કોરોના વાયરસની આશંકાના કારણે ભારતમાં સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા સહિત દેશના 7 એરપોર્ટ પર ચીનથી આવનાર યાત્રીઓની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈમાં છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 5 દિવસમાં 1789 યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી 2 મુસાફરોને ઈન્ફેક્શન હોવાની શક્યતા છે. તેમને કસ્તુરબા ગાંધી હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.