ક્રિપ્ટો કરન્સી અંગે આરબીઆઇના દ્રષ્ટિકોણમાં કોઇ ફેરફાર થયો નથી. આરબીઆઇના ગર્વનર ડો. શક્તિકાંતા દાસનું સ્પષ્ટપણે માનવું છે કે ક્રિપ્ટોકરન્સી સ્પષ્ટ રીતે દેખાતો ખતરોે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આનાથી ઉત્પન્ન ખતરાથી દેશમાં નાણાકીય સેક્ટરને બચાવવા માટે આરબીઆઇ યોગ્ય પગલા લેશે.
આરબીઆઇની આ ચેતવણી નથી પણ આ રિપોર્ટમાં તેણે પોતાની વાત વધુ મજબૂત રીતે રજૂ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે તાજેતરના દિવસોમાં સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીના ભાવમાં જે રીતે મોટો ઘટાડો થયો છે. તેના કારણે પણ આરબીઆઇ વધુ સતર્ક રહેશે.
ક્રિપ્ટો કરન્સી અંગે આરબીઆઇના દ્રષ્ટિકોણમાં કોઇ ફેરફાર થયો નથી. આરબીઆઇના ગર્વનર ડો. શક્તિકાંતા દાસનું સ્પષ્ટપણે માનવું છે કે ક્રિપ્ટોકરન્સી સ્પષ્ટ રીતે દેખાતો ખતરોે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આનાથી ઉત્પન્ન ખતરાથી દેશમાં નાણાકીય સેક્ટરને બચાવવા માટે આરબીઆઇ યોગ્ય પગલા લેશે.
આરબીઆઇની આ ચેતવણી નથી પણ આ રિપોર્ટમાં તેણે પોતાની વાત વધુ મજબૂત રીતે રજૂ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે તાજેતરના દિવસોમાં સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીના ભાવમાં જે રીતે મોટો ઘટાડો થયો છે. તેના કારણે પણ આરબીઆઇ વધુ સતર્ક રહેશે.