ઉત્તર પૂર્વ દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભડકેલી હિંસામાં અત્યાર સુધી 18 લોકોનાં મોત થયા છે, જ્યારે 56 પોલીસકર્મીઓ સહિત લગભગ 200 લોકો ઘાયલ થયા છે. વિવિધ હૉસ્પિટલો સાથે જોડાયેલા સૂત્રો મુજબ, મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે ઘાયલોની સ્થિતિ ગંભીર બનેલી છે. છેલ્લા બે દિવસ દરમિયાન અલગ-અલગ હૉસ્પિટલોમાં 120થી વધુ લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ઉત્તર પૂર્વ દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભડકેલી હિંસામાં અત્યાર સુધી 18 લોકોનાં મોત થયા છે, જ્યારે 56 પોલીસકર્મીઓ સહિત લગભગ 200 લોકો ઘાયલ થયા છે. વિવિધ હૉસ્પિટલો સાથે જોડાયેલા સૂત્રો મુજબ, મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે ઘાયલોની સ્થિતિ ગંભીર બનેલી છે. છેલ્લા બે દિવસ દરમિયાન અલગ-અલગ હૉસ્પિટલોમાં 120થી વધુ લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.