ગુજરાતના કોરોના વાયરસની તવારિખથી અત્યાર સુધીમાં અનેક વખત સરકારની કામગીરી અને નિયત શંકાના દાયરામાં આવતી રહી છે એમાંય છેલ્લા એક સપ્તાહથી હાથ ધરાયેલી પ્રવૃત્તિએ લોકોમાં કોરોનાથી ભયમુક્ત થઇ વાયરસ સાથે જીવવાને બદલે એનાથી વધારે ભયયુક્ત થઇને જીવવું પડે તેવી સ્થિતિ પેદા કરી છે. ગત શનિવારથી કોરોનાના બ્રિફિંગને બંધ કર્યા પછી હવે મુખ્યમંત્રીના મહત્વાકાંક્ષી ડેશબોર્ડ ઉપર રજૂ થતી રાજ્યના જિલ્લાઓના કોરોના કેસની દૈનિક સ્થિતિ, કુલ કેસ, ટેસ્ટ, ડિસ્ચાર્જ, મૃત્યું અને કોરન્ટિન કરાયેલા લોકોની સ્થિતિ દર્શાવતા પત્રકમાંથી દૈનિક કેસ તથા કુલ કેસનો આંકડો જ કાઢી નાખવામાં આવ્યો છે.
ગુજરાતના કોરોના વાયરસની તવારિખથી અત્યાર સુધીમાં અનેક વખત સરકારની કામગીરી અને નિયત શંકાના દાયરામાં આવતી રહી છે એમાંય છેલ્લા એક સપ્તાહથી હાથ ધરાયેલી પ્રવૃત્તિએ લોકોમાં કોરોનાથી ભયમુક્ત થઇ વાયરસ સાથે જીવવાને બદલે એનાથી વધારે ભયયુક્ત થઇને જીવવું પડે તેવી સ્થિતિ પેદા કરી છે. ગત શનિવારથી કોરોનાના બ્રિફિંગને બંધ કર્યા પછી હવે મુખ્યમંત્રીના મહત્વાકાંક્ષી ડેશબોર્ડ ઉપર રજૂ થતી રાજ્યના જિલ્લાઓના કોરોના કેસની દૈનિક સ્થિતિ, કુલ કેસ, ટેસ્ટ, ડિસ્ચાર્જ, મૃત્યું અને કોરન્ટિન કરાયેલા લોકોની સ્થિતિ દર્શાવતા પત્રકમાંથી દૈનિક કેસ તથા કુલ કેસનો આંકડો જ કાઢી નાખવામાં આવ્યો છે.