Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લૉકડાઉન વચ્ચે લોકો અને વેપારીઓને આંશિક રાહત આપવામાં આવી છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને ઓડ-ઈવનમાંથી મુક્તિ મળી છે. હવે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો દરરોજ ખોલી શકાશે. આ અંગે ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.

લોકડાઉન 4માં રાજ્યમાં નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં શરતોને આધીને છૂટછાટ આપવામાં આવી હતી. જોકે દિલ્હીની જેમ ઓડ-ઈવન પદ્ધતિ ગુજરાતમાં પણ અપનાવવામાં આવી હતી. પરંતુ હવે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને આ પદ્ધતિમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લૉકડાઉન વચ્ચે લોકો અને વેપારીઓને આંશિક રાહત આપવામાં આવી છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને ઓડ-ઈવનમાંથી મુક્તિ મળી છે. હવે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો દરરોજ ખોલી શકાશે. આ અંગે ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.

લોકડાઉન 4માં રાજ્યમાં નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં શરતોને આધીને છૂટછાટ આપવામાં આવી હતી. જોકે દિલ્હીની જેમ ઓડ-ઈવન પદ્ધતિ ગુજરાતમાં પણ અપનાવવામાં આવી હતી. પરંતુ હવે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને આ પદ્ધતિમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ