Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યાને લઇને વધેલા તણાવ બાદ પાકિસ્તાને ભારત સાથે તમામ વ્યાપારિક સંબંધો તોડવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે ખુદ પાકિસ્તાનની આ નિર્ણય પર અકડ ઢીલી પડી રહી છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ભારતથી પોલિયો માર્કર આયાત કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનને મજબૂરીમાં આવુ કરવું પડી રહ્યું છે, કારણ કે બીજા દેશોથી આયાતનાં મુકાબલે પાકિસ્તાનને ભારતથી ઘણા સસ્તામાં પોલિયો માર્કર અને દવાઓ મળી જાય છે.
 

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યાને લઇને વધેલા તણાવ બાદ પાકિસ્તાને ભારત સાથે તમામ વ્યાપારિક સંબંધો તોડવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે ખુદ પાકિસ્તાનની આ નિર્ણય પર અકડ ઢીલી પડી રહી છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ભારતથી પોલિયો માર્કર આયાત કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનને મજબૂરીમાં આવુ કરવું પડી રહ્યું છે, કારણ કે બીજા દેશોથી આયાતનાં મુકાબલે પાકિસ્તાનને ભારતથી ઘણા સસ્તામાં પોલિયો માર્કર અને દવાઓ મળી જાય છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ