રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે (બુધવારે) ગુજરાત વિધાનસભામાં વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ. નીતિન પટેલે આઠમી વખત બજેટ રજૂ કર્યુ હતું. પટેલે કહ્યુ કે, અમારી સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહી છે. ઉત્તમ કામ કરવા આગળ વધી રહ્યા છીએ.ગુજરાતનું 2 લાખ 17 હજાર 287 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે.
ગુજરાત બજેટની પળેપળની અપડેટ્સ
- નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ હવે 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. 750ને બદલે રૂ.1000ની સહાય ચૂકવાશે
- 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવાશે
- વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.1500થી વધારી રૂ. 2160 કરાશે
- ક્લાઈમેટ ચેન્જ માટે 1019 કરોડ ની જોગવાઈ
- મહિલા બાળ વિકાસ માટે 3150 કરોડ ની જોગવાઈ
- ઉદ્યોગ અને ખાણ માટે 7017 કરોડની જોગવાઈ
- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે રૂ 7423 કરોડ
- પાણી પુરવઠા માટે 4317 કરોડ ની જોગવાઈ
- રૂ. 2,17,287 કરોડનું વર્ષ 2020-21 માટેનું બજેટ
- કુટીરગ્રામ ઉદ્યોગ માટે 411 કરોડની જોગવાઈ
- ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે રૂ 13917 કરોડ
- બંદર વાહન વ્યવહાર માટે 1397 કરોડ
- કૃષિ, ખેડૂત, અને સહકાર માટે 7423 કરોડ જોગવાઈ
- માનવ કલ્યાણ યોજના નાના અને નબળા વર્ગ માટે 48 કરોડ
- વાજપાયી બેંકેબલ યોજના માટે 411 કરોડ
- પ્રવાસન 480 કરોડની જોગવાઈ
- માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાનના કેસમાં રૂ.50 હજારની જગ્યાએ રૂ.1 લાખનું વિમા કવચ
- જળસંપતિ વિભાગ માટે 7220 કરોડ ની જોગવાઈ
- શિક્ષણ વિભાગ માટે 31 955 કરોડ ની જોગવાઈ
- આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 243 કરોડ ની જોગવાઈ
- સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે 4321 કરોડ ની જોગવાઈ
- આદિ જાતિ વિકાસ વિભાગ માટે 2675 કરોડ ની જોગવાઈ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી 387 કરોડ ની જોગવાઇ
- ખેડૂત તેના ખેતરમાં એનએ કરાવ્યા વિના ગોડાઉન બનાવી શકશે, તે માટે સરકાર ખેડૂત દીઠ 20 હજારની સહાય કરશે
- ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન આપવા માટે ગાય દીઠ રૂ. 900 અને વાર્ષિક 10500 સહાય ની જાહેરાત
- ખેડૂતને ગાયદીઠ નિભાવ ખર્ચ માટે માસિક રૂ.900 અપાશે
- પવિત્ર યાત્રાધામ 147 કરોડ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 13 440 કરોડ ની જોગવાઈ
- શ્રમ અને રોજગાર વિભાગ માટે 1461 કરોડ ની જોગવાઈ
- કૃષ્ણ નગરી દ્વારિકાનો વિકાસ 962 કરોડ
- માર્ગ મકાન વિભાગ માટે 10200 કરોડ ની જોગવાઈ
- સૂપોષણ ગુજરાત માટે રૂ 2000 કરોડ
- સોમનાથ અને દ્વારિકાની એક જ દિવસમાં મુલાકાત લઈ શકાય તે માટે વિમાનસેવા સારું કરવા 1 કરોડ
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1397 કરોડ ની જોગવાઈ
- ઉર્જા અને પેટ્રો કેમિકેલ વિભાગ માટે 13917 કરોડ ની જોગવાઈ
- ખેડૂતો ને રાહત દરે વિજ પુરવઠો મળે તે માટે રૂ 7385 કરોડ સબસિડી
- ઉડાન યોજના પોરબંદર, મુન્દ્રા,ભાવનગર, અને જામનગરની એર કનેક્ટિવિટી અને કેવડિયા સાબરમતી અને શેત્રુંજય ને વોટરડ્રોમથી જોડવા 45 કરોડ
- રાજપીપળા, અમરેલી,કેશોદ, મહેસાણા એરપોર્ટ ડેવલોપમેન્ટ માટે 25 કરોડ
- રાજ્ય ની 500 શાળા ને સ્કૂલ ઓફ એક્સઅલેન્સ બનાવા 250 કરોડ ની જોગવાઈ
- વન પર્યાવરણ વિભાગ 1781 કરોડ ની જોગવાઈ
- વન રક્ષણ અને સંવર્ધન માટે 281 કરોડ
- Gst ની ઓછી આવકની અસર બજેટ માં દેખાઈ, નવી યોજનાઓ નહીં અને ગત વર્ષ કરતા માત્ર 15000 કરોડ જ વધુનું બજેટ
- સર્પ સંશોધન કેન્દ્ર ધરમપુરના વેળાવદર ખડમોર પક્ષી સંવર્ધન
- દીપડાને રેડિયો કોલર લગાવવા અને આદિવાસી વિસ્તારમાં ડ્રેગન ફ્રુટ ઉછેર માટે 10 કરોડ
- ગૃહ વિભાગ માટે 7503 કરોડ
- વિશ્વાસ પ્રોજેક્ટ માટે સીસીટીવી 111 કરોડ
- મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ 63 કરોડ નિર્ભયા ફંડ
- પોલીસ આવાસ માટે 288 કરોડ
- અન્ન અને નાગરિક પુરવઠા માટે 1271 કરોડ
- મધ્યમવર્ગના લોકોને તુવેરદાળ અપાશે
- 66 લાખ લોકોને વર્ષે 12 કિલો તુવેરદાળ જેના માટે 287 કરોડ
- મહેસુલ વિભાગ માટે 4473 કરોડ ની જોગવાઈ
- જમીન માપણી માટે dgps મશીન
- ગાય, ગામડું અને ગોડાઉન માટે ખાસ સહાય
- 140 નવા સબ સ્ટેશન બનાવશે, એક લાખ ખેડૂતો ને વિજ જોડાણ આપવા રૂ 1489 કરોડ
- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 497 કરોડ
- સાયન્સ સીટી માટે 75 કરોડ
- રાજ્યની દરેક ગ્રામ પંચાયત ને ઓપ્ટિકલ ફાઈબર થી જોડાશે
- રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 560 કરોડ
- જેટકો ના સબ સ્ટેશન નજીક સરકારી જમીન પર સોલર પ્લાન નાખી 2500મેગા વોટ વિજ ઉત્પાદન રૂ 449 કરોડ
- માહિતી પ્રસારણ માટે 169 કરોડ
- કાયદા વિભાગ માટે 1681 કરોડ
- પાવર જનરેશન યુનિટ ના આધુનિક બનાવવા રૂ 150 કરોડ
- સામાન્ય વહીવટ 1766 કરોડ
- અલંગ શિપ બ્રકિંગ યાર્ડ આધુનિકીકરણ માટે રૂ 715 કરોડ
- નાગરિક ની વ્યક્તિ લક્ષી રજૂઆત જરૂરિયાત સ્થળ પર નિકાલ માટે સેવા સેતુ કાર્યક્રમ
- એક માસ માટે કુલ 150 કિલો ગ્રામ પશુદાણની ખરીદી પર 50 ટકા રકમની સહાય અપાશે...જેનાં માટે 200 કરોડની જોગવાય કરાઈ...
- પાંજરાપોળને અપડેટ કરવાં માટે 100 કરોડની જોગવાઈ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે (બુધવારે) ગુજરાત વિધાનસભામાં વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ. નીતિન પટેલે આઠમી વખત બજેટ રજૂ કર્યુ હતું. પટેલે કહ્યુ કે, અમારી સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહી છે. ઉત્તમ કામ કરવા આગળ વધી રહ્યા છીએ.ગુજરાતનું 2 લાખ 17 હજાર 287 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે.
ગુજરાત બજેટની પળેપળની અપડેટ્સ
- નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ હવે 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. 750ને બદલે રૂ.1000ની સહાય ચૂકવાશે
- 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવાશે
- વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.1500થી વધારી રૂ. 2160 કરાશે
- ક્લાઈમેટ ચેન્જ માટે 1019 કરોડ ની જોગવાઈ
- મહિલા બાળ વિકાસ માટે 3150 કરોડ ની જોગવાઈ
- ઉદ્યોગ અને ખાણ માટે 7017 કરોડની જોગવાઈ
- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે રૂ 7423 કરોડ
- પાણી પુરવઠા માટે 4317 કરોડ ની જોગવાઈ
- રૂ. 2,17,287 કરોડનું વર્ષ 2020-21 માટેનું બજેટ
- કુટીરગ્રામ ઉદ્યોગ માટે 411 કરોડની જોગવાઈ
- ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે રૂ 13917 કરોડ
- બંદર વાહન વ્યવહાર માટે 1397 કરોડ
- કૃષિ, ખેડૂત, અને સહકાર માટે 7423 કરોડ જોગવાઈ
- માનવ કલ્યાણ યોજના નાના અને નબળા વર્ગ માટે 48 કરોડ
- વાજપાયી બેંકેબલ યોજના માટે 411 કરોડ
- પ્રવાસન 480 કરોડની જોગવાઈ
- માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાનના કેસમાં રૂ.50 હજારની જગ્યાએ રૂ.1 લાખનું વિમા કવચ
- જળસંપતિ વિભાગ માટે 7220 કરોડ ની જોગવાઈ
- શિક્ષણ વિભાગ માટે 31 955 કરોડ ની જોગવાઈ
- આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 243 કરોડ ની જોગવાઈ
- સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે 4321 કરોડ ની જોગવાઈ
- આદિ જાતિ વિકાસ વિભાગ માટે 2675 કરોડ ની જોગવાઈ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી 387 કરોડ ની જોગવાઇ
- ખેડૂત તેના ખેતરમાં એનએ કરાવ્યા વિના ગોડાઉન બનાવી શકશે, તે માટે સરકાર ખેડૂત દીઠ 20 હજારની સહાય કરશે
- ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન આપવા માટે ગાય દીઠ રૂ. 900 અને વાર્ષિક 10500 સહાય ની જાહેરાત
- ખેડૂતને ગાયદીઠ નિભાવ ખર્ચ માટે માસિક રૂ.900 અપાશે
- પવિત્ર યાત્રાધામ 147 કરોડ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 13 440 કરોડ ની જોગવાઈ
- શ્રમ અને રોજગાર વિભાગ માટે 1461 કરોડ ની જોગવાઈ
- કૃષ્ણ નગરી દ્વારિકાનો વિકાસ 962 કરોડ
- માર્ગ મકાન વિભાગ માટે 10200 કરોડ ની જોગવાઈ
- સૂપોષણ ગુજરાત માટે રૂ 2000 કરોડ
- સોમનાથ અને દ્વારિકાની એક જ દિવસમાં મુલાકાત લઈ શકાય તે માટે વિમાનસેવા સારું કરવા 1 કરોડ
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1397 કરોડ ની જોગવાઈ
- ઉર્જા અને પેટ્રો કેમિકેલ વિભાગ માટે 13917 કરોડ ની જોગવાઈ
- ખેડૂતો ને રાહત દરે વિજ પુરવઠો મળે તે માટે રૂ 7385 કરોડ સબસિડી
- ઉડાન યોજના પોરબંદર, મુન્દ્રા,ભાવનગર, અને જામનગરની એર કનેક્ટિવિટી અને કેવડિયા સાબરમતી અને શેત્રુંજય ને વોટરડ્રોમથી જોડવા 45 કરોડ
- રાજપીપળા, અમરેલી,કેશોદ, મહેસાણા એરપોર્ટ ડેવલોપમેન્ટ માટે 25 કરોડ
- રાજ્ય ની 500 શાળા ને સ્કૂલ ઓફ એક્સઅલેન્સ બનાવા 250 કરોડ ની જોગવાઈ
- વન પર્યાવરણ વિભાગ 1781 કરોડ ની જોગવાઈ
- વન રક્ષણ અને સંવર્ધન માટે 281 કરોડ
- Gst ની ઓછી આવકની અસર બજેટ માં દેખાઈ, નવી યોજનાઓ નહીં અને ગત વર્ષ કરતા માત્ર 15000 કરોડ જ વધુનું બજેટ
- સર્પ સંશોધન કેન્દ્ર ધરમપુરના વેળાવદર ખડમોર પક્ષી સંવર્ધન
- દીપડાને રેડિયો કોલર લગાવવા અને આદિવાસી વિસ્તારમાં ડ્રેગન ફ્રુટ ઉછેર માટે 10 કરોડ
- ગૃહ વિભાગ માટે 7503 કરોડ
- વિશ્વાસ પ્રોજેક્ટ માટે સીસીટીવી 111 કરોડ
- મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ 63 કરોડ નિર્ભયા ફંડ
- પોલીસ આવાસ માટે 288 કરોડ
- અન્ન અને નાગરિક પુરવઠા માટે 1271 કરોડ
- મધ્યમવર્ગના લોકોને તુવેરદાળ અપાશે
- 66 લાખ લોકોને વર્ષે 12 કિલો તુવેરદાળ જેના માટે 287 કરોડ
- મહેસુલ વિભાગ માટે 4473 કરોડ ની જોગવાઈ
- જમીન માપણી માટે dgps મશીન
- ગાય, ગામડું અને ગોડાઉન માટે ખાસ સહાય
- 140 નવા સબ સ્ટેશન બનાવશે, એક લાખ ખેડૂતો ને વિજ જોડાણ આપવા રૂ 1489 કરોડ
- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 497 કરોડ
- સાયન્સ સીટી માટે 75 કરોડ
- રાજ્યની દરેક ગ્રામ પંચાયત ને ઓપ્ટિકલ ફાઈબર થી જોડાશે
- રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 560 કરોડ
- જેટકો ના સબ સ્ટેશન નજીક સરકારી જમીન પર સોલર પ્લાન નાખી 2500મેગા વોટ વિજ ઉત્પાદન રૂ 449 કરોડ
- માહિતી પ્રસારણ માટે 169 કરોડ
- કાયદા વિભાગ માટે 1681 કરોડ
- પાવર જનરેશન યુનિટ ના આધુનિક બનાવવા રૂ 150 કરોડ
- સામાન્ય વહીવટ 1766 કરોડ
- અલંગ શિપ બ્રકિંગ યાર્ડ આધુનિકીકરણ માટે રૂ 715 કરોડ
- નાગરિક ની વ્યક્તિ લક્ષી રજૂઆત જરૂરિયાત સ્થળ પર નિકાલ માટે સેવા સેતુ કાર્યક્રમ
- એક માસ માટે કુલ 150 કિલો ગ્રામ પશુદાણની ખરીદી પર 50 ટકા રકમની સહાય અપાશે...જેનાં માટે 200 કરોડની જોગવાય કરાઈ...
- પાંજરાપોળને અપડેટ કરવાં માટે 100 કરોડની જોગવાઈ