Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યાત્રાધામ દ્વારકામાં આવેલ જગપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરના ૧૫૦ ફ્ટ ઊંચા શિખર ઉપરઇતિહાસમાં પ્રથમ વખત બે ધ્વજા લહેરાતી નજરે પડી હતી. દરરોજ દ્વારકાધીશજી ના શિખર ઉપર સવારની ૯:૩૦, ૧૦:૩૦, ૧૨:૩૦ વાગ્યા સુધી ની જુદીજુદી ત્રણ ધ્વજા અને સાંજે ૫:૦૦ અને ૬:૩૦ વાગ્યા પછી બે એમ દરરોજની પાંચ ધ્વજાજી અબોટી બ્રાહ્મણો દ્વારા મંદિરના શિખર પર ચડાવામાં આવે છે. સાંજની ધ્વજા ગુરુવારના સવારે ભારે પવનના કારણે ધ્વજા ઊતરી શકી ન હતી. તેની નીચે જ સવારની રેગ્યુંલર ધ્વજા ચડાવામાં આવી હતી.

યાત્રાધામ દ્વારકામાં આવેલ જગપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરના ૧૫૦ ફ્ટ ઊંચા શિખર ઉપરઇતિહાસમાં પ્રથમ વખત બે ધ્વજા લહેરાતી નજરે પડી હતી. દરરોજ દ્વારકાધીશજી ના શિખર ઉપર સવારની ૯:૩૦, ૧૦:૩૦, ૧૨:૩૦ વાગ્યા સુધી ની જુદીજુદી ત્રણ ધ્વજા અને સાંજે ૫:૦૦ અને ૬:૩૦ વાગ્યા પછી બે એમ દરરોજની પાંચ ધ્વજાજી અબોટી બ્રાહ્મણો દ્વારા મંદિરના શિખર પર ચડાવામાં આવે છે. સાંજની ધ્વજા ગુરુવારના સવારે ભારે પવનના કારણે ધ્વજા ઊતરી શકી ન હતી. તેની નીચે જ સવારની રેગ્યુંલર ધ્વજા ચડાવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ