Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં શુક્રવારે એક દિવસમાં સૌથી વધુ 6361 કોરોના ચેપગ્રસ્ત મળ્યા. કુલ દર્દીઓનો આંકડો 1,22,656 થઈ ચૂક્યો છે. આ દરમિયાન સરકારે કહ્યું કે વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે દેશમાં 25 માર્ચથી લાગૂ કરવામાં આવેલું લૉકડાઉન અત્યંત પ્રભાવી રહ્યું, જો લૉકડાઉન કરવામાં આવ્યું ન હોત તો અત્યાર સુધી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 30 લાખ સુધી પહોંચી શકી હોત.

દેશમાં શુક્રવારે એક દિવસમાં સૌથી વધુ 6361 કોરોના ચેપગ્રસ્ત મળ્યા. કુલ દર્દીઓનો આંકડો 1,22,656 થઈ ચૂક્યો છે. આ દરમિયાન સરકારે કહ્યું કે વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે દેશમાં 25 માર્ચથી લાગૂ કરવામાં આવેલું લૉકડાઉન અત્યંત પ્રભાવી રહ્યું, જો લૉકડાઉન કરવામાં આવ્યું ન હોત તો અત્યાર સુધી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 30 લાખ સુધી પહોંચી શકી હોત.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ