Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે અરૂણ જેટલીની તબિયત જાણવા એઇમ્સ ખાતે પહોંચ્યા હતાં. ત્યાં થોડો સમય રોકાયા બાદ તેઓ ત્યાંથી પરત ફર્યા હતાં. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે એમ્સ પહોંચીને અરૂણ જેટલી(66)ની તબિયત જાણી હતી. પૂર્વ નાણાં મંત્રી જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સના આઈસીયુમાં દાખલ છે. રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને રાજયમંત્રી અશ્વિન ચૌબે પણ ઉપસ્થિત હતા. સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે જેટલીની હાલત નાજુક છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે અરૂણ જેટલીની તબિયત જાણવા એઇમ્સ ખાતે પહોંચ્યા હતાં. ત્યાં થોડો સમય રોકાયા બાદ તેઓ ત્યાંથી પરત ફર્યા હતાં. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે એમ્સ પહોંચીને અરૂણ જેટલી(66)ની તબિયત જાણી હતી. પૂર્વ નાણાં મંત્રી જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સના આઈસીયુમાં દાખલ છે. રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને રાજયમંત્રી અશ્વિન ચૌબે પણ ઉપસ્થિત હતા. સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે જેટલીની હાલત નાજુક છે.

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ