Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રિય સવાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને કોરોના રસીને લઇને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલે રસીકરણ માટે વધારે ડોઝ માંગ્યા છે. અરવિંદ કેજરીવાલે 18થી 45 વર્ષ વચ્ચેની ઉંમરના લોકોનો ડેટા કેન્દ્ર સરકારને આપીને રસીના ડોઝની માંગ કરી છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીને લખેલા પત્રમાં કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 18-45 વર્ષ વચ્ચેના 92 લાખ લોકો છે. તમે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને નિર્દેશ આપો કે મે અને જુલાઇ મહિના સુધીમાં દર મહિને 60 લાખ વેક્સિન ડોઝ દિલ્હીને સપ્લાય કરે. તેમણે કહ્યું કે 18-45 વર્ષ અને 45 વર્ષ કરતા વધારે ઉંમરવાળા લોકોને ધ્યાનમાં રાખીને દિલ્હીને દર મહિને 83 લાખ વેક્સિન ડોઝની જરુર પડશે. જેથી આવનારા 3 મહિનામાં રસીકરણ પુરુ થઇ શકે. 
 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રિય સવાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને કોરોના રસીને લઇને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલે રસીકરણ માટે વધારે ડોઝ માંગ્યા છે. અરવિંદ કેજરીવાલે 18થી 45 વર્ષ વચ્ચેની ઉંમરના લોકોનો ડેટા કેન્દ્ર સરકારને આપીને રસીના ડોઝની માંગ કરી છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીને લખેલા પત્રમાં કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 18-45 વર્ષ વચ્ચેના 92 લાખ લોકો છે. તમે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને નિર્દેશ આપો કે મે અને જુલાઇ મહિના સુધીમાં દર મહિને 60 લાખ વેક્સિન ડોઝ દિલ્હીને સપ્લાય કરે. તેમણે કહ્યું કે 18-45 વર્ષ અને 45 વર્ષ કરતા વધારે ઉંમરવાળા લોકોને ધ્યાનમાં રાખીને દિલ્હીને દર મહિને 83 લાખ વેક્સિન ડોઝની જરુર પડશે. જેથી આવનારા 3 મહિનામાં રસીકરણ પુરુ થઇ શકે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ