ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 376 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 153 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1195 લોકો સાજા થયાં છે.
આજે 29 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 26, વડોદરામાં 2 અને સુરતમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 234ના મોત થયા છે. રાજ્યના કુલ 5804 કેસ પૈકી 4076 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 4290 એક્ટિવ કેસ છે જેમાં 4265 દર્દી સ્ટેબલ છે જ્યારે 25 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 259
આણંદ 1
ભાવનગર 21
બનાસકાંઠા 3
બોટાદ 3
દાહોદ 6
ગાંધીનગર 7
જામનગર 3
પંચમહાલ 7
રાજકો 3
સુરત 20
વડોદરા 35
મહીસાગર 3
ખેડા 3
સાબરકાંઠા 2
કુલ 376
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 376 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 153 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1195 લોકો સાજા થયાં છે.
આજે 29 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 26, વડોદરામાં 2 અને સુરતમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 234ના મોત થયા છે. રાજ્યના કુલ 5804 કેસ પૈકી 4076 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 4290 એક્ટિવ કેસ છે જેમાં 4265 દર્દી સ્ટેબલ છે જ્યારે 25 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 259
આણંદ 1
ભાવનગર 21
બનાસકાંઠા 3
બોટાદ 3
દાહોદ 6
ગાંધીનગર 7
જામનગર 3
પંચમહાલ 7
રાજકો 3
સુરત 20
વડોદરા 35
મહીસાગર 3
ખેડા 3
સાબરકાંઠા 2
કુલ 376