ગુજરાતના દ્વારકા, ભુજ જેવા વિસ્તારોમાં વાયુનું જોખમ સતત ઓછું થઈ રહ્યું છે. આજે સવારે સાડા પાંચ વાગ્યે આ તોફાન દ્વારકાથી 260 કિમી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં અને ભુજથી 360 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. આ ઉપરાંત વાયુ તોફાન નલિયાના પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં 280 કિલોમીટર પર સ્થિત છે. આવનારા દિવસોમાં ચક્રવાતી તોફાન વાયુ હજુ વધુ ધીમું પડવાની સંભાવના છે.
ગુજરાતના દ્વારકા, ભુજ જેવા વિસ્તારોમાં વાયુનું જોખમ સતત ઓછું થઈ રહ્યું છે. આજે સવારે સાડા પાંચ વાગ્યે આ તોફાન દ્વારકાથી 260 કિમી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં અને ભુજથી 360 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. આ ઉપરાંત વાયુ તોફાન નલિયાના પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં 280 કિલોમીટર પર સ્થિત છે. આવનારા દિવસોમાં ચક્રવાતી તોફાન વાયુ હજુ વધુ ધીમું પડવાની સંભાવના છે.