Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લૉકડાઉન 4.0માં મુખ્યમંત્રીએ 'હું પણ કોરોના વોરિયર્સ' અભિયાન શરુ કર્યું છે. ત્યારે આ અંગે ગઈકાલે તેમણે વીડિયો કોન્ફરન્સથી જાહેરાત કરી હતી. CMએ જણાવ્યું હતું કે, કોરોના સામેનુ યુદ્ધ આપણે સાથે રહીને લડવાનું છે. તેથી 'હું પણ કોરોના વોરિયર' અભિયાન આવતીકાલથી શરૂ કરીશું. આ ગુજરાત સરકારનું અભિયાન 21 મેથી 27 મે સુધી ચાલશે. CMએ કહ્યું સોશિયલ મીડિયા પર '#hupancoronawarrior' ના નામે પોસ્ટ કરો. CM રૂપાણીએ કહ્યું કે, કોરોના વૉરિયર્સ ત્રણ બાબતે ખાસ ધ્યાનમાં રાખશે. વડીલ અને બાળકોને ઘરમાં જ રહેવા અને માસ્ક વગર ઘરની બહાર ન નિકળીએ તેવો અનુરોધ કરું છું. 22મી મેના રોજ દાદા-દાદી-માતા-પિતાની સેલ્ફી એપલોડ થશે. બહાર નિકળીએ ત્યારે બે ગજની દુરી બનાવવાની છે. 'હું પણ કોરોના વોરિયર્સ'ને સામાજિક અભિયાન બનાવીશું.

લૉકડાઉન 4.0માં મુખ્યમંત્રીએ 'હું પણ કોરોના વોરિયર્સ' અભિયાન શરુ કર્યું છે. ત્યારે આ અંગે ગઈકાલે તેમણે વીડિયો કોન્ફરન્સથી જાહેરાત કરી હતી. CMએ જણાવ્યું હતું કે, કોરોના સામેનુ યુદ્ધ આપણે સાથે રહીને લડવાનું છે. તેથી 'હું પણ કોરોના વોરિયર' અભિયાન આવતીકાલથી શરૂ કરીશું. આ ગુજરાત સરકારનું અભિયાન 21 મેથી 27 મે સુધી ચાલશે. CMએ કહ્યું સોશિયલ મીડિયા પર '#hupancoronawarrior' ના નામે પોસ્ટ કરો. CM રૂપાણીએ કહ્યું કે, કોરોના વૉરિયર્સ ત્રણ બાબતે ખાસ ધ્યાનમાં રાખશે. વડીલ અને બાળકોને ઘરમાં જ રહેવા અને માસ્ક વગર ઘરની બહાર ન નિકળીએ તેવો અનુરોધ કરું છું. 22મી મેના રોજ દાદા-દાદી-માતા-પિતાની સેલ્ફી એપલોડ થશે. બહાર નિકળીએ ત્યારે બે ગજની દુરી બનાવવાની છે. 'હું પણ કોરોના વોરિયર્સ'ને સામાજિક અભિયાન બનાવીશું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ