Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચુંટણી 2019ના પરીણામો 23 મેનાં રોજ આવવાના છે, પરંતુ તે પહેલા જ કેટલાંક નેતાઓએ પ્રધાનમંત્રી પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ બધા વચ્ચે બીએસપી વડા માયાવતીએ દાવો કર્યો કે પ્રઘાનમંત્રી પદ માટે સૌથી ફીટ ઉમેદવાર છે. જણાવી દઈએ કે તેમણે ગુરૂવારે પીએમ મોદી પર હુમલો કરતા તેમને સૌથી અનફીટ કહ્યાં હતા. આ પહેલા નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યુ હતુ કે માયાવતી પીએમ બનવા માટે લાયક નથી.
માયાવતીએ કહ્યું કે જ્યાં સુધી વિકાસની વાત છે તો બહુજન પાર્ટીએ ઉત્તર પ્રદેશનો ચહેરો બદલી નાખ્યો હતો. લખનઉનો પણ વિકાસ કર્યો છે. આ આધાર પર કહી શકાય છે કે લોકોના કલ્યાણ અને દેશના વિકાસને જોતા બીએસપીના અધ્યક્ષ પ્રધાનમંત્રી બનવા માટે ફિટ છે જ્યારે નરેંદ્ર મોદી અનફિટ છે.

લોકસભા ચુંટણી 2019ના પરીણામો 23 મેનાં રોજ આવવાના છે, પરંતુ તે પહેલા જ કેટલાંક નેતાઓએ પ્રધાનમંત્રી પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ બધા વચ્ચે બીએસપી વડા માયાવતીએ દાવો કર્યો કે પ્રઘાનમંત્રી પદ માટે સૌથી ફીટ ઉમેદવાર છે. જણાવી દઈએ કે તેમણે ગુરૂવારે પીએમ મોદી પર હુમલો કરતા તેમને સૌથી અનફીટ કહ્યાં હતા. આ પહેલા નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યુ હતુ કે માયાવતી પીએમ બનવા માટે લાયક નથી.
માયાવતીએ કહ્યું કે જ્યાં સુધી વિકાસની વાત છે તો બહુજન પાર્ટીએ ઉત્તર પ્રદેશનો ચહેરો બદલી નાખ્યો હતો. લખનઉનો પણ વિકાસ કર્યો છે. આ આધાર પર કહી શકાય છે કે લોકોના કલ્યાણ અને દેશના વિકાસને જોતા બીએસપીના અધ્યક્ષ પ્રધાનમંત્રી બનવા માટે ફિટ છે જ્યારે નરેંદ્ર મોદી અનફિટ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ