દિલ્હીમાં લોકસભા ચૂંટણી 2019 માટે મતદાન માટે ખૂબ જ ઓછો સમય બાકી છે. દરમિયાન શુક્રવારે પૂર્વી દિલ્હી લોકસભા સીટ પરથી BJP ઉમેદવાર ગૌતમ ગંભીર અને AAPના ઉમેદવાર આતિશીની વચ્ચે પેમ્ફલેટ વિવાદ બાદ ગૌતમ ગંભીરે વધુ એક ટ્વિટ કરીને કેજરીવાલને પડકાર આપ્યો છે કે જો તે સાબિત કરી શકે કે એ પેમ્ફલેટ સાથે મારે કોઈ લેવા-દેવા છે, તો હું પોતાને સાર્વજનિકરીતે ફાંસી પર લટકાવી દઈશ. જો અરવિંદ કેજરીવાલ સાબિત ન કરી શકે તો તેમણે રાજકારણ છોડી દેવું જોઈએ. શું તેઓ સ્વીકાર કરશે?
દિલ્હીમાં લોકસભા ચૂંટણી 2019 માટે મતદાન માટે ખૂબ જ ઓછો સમય બાકી છે. દરમિયાન શુક્રવારે પૂર્વી દિલ્હી લોકસભા સીટ પરથી BJP ઉમેદવાર ગૌતમ ગંભીર અને AAPના ઉમેદવાર આતિશીની વચ્ચે પેમ્ફલેટ વિવાદ બાદ ગૌતમ ગંભીરે વધુ એક ટ્વિટ કરીને કેજરીવાલને પડકાર આપ્યો છે કે જો તે સાબિત કરી શકે કે એ પેમ્ફલેટ સાથે મારે કોઈ લેવા-દેવા છે, તો હું પોતાને સાર્વજનિકરીતે ફાંસી પર લટકાવી દઈશ. જો અરવિંદ કેજરીવાલ સાબિત ન કરી શકે તો તેમણે રાજકારણ છોડી દેવું જોઈએ. શું તેઓ સ્વીકાર કરશે?