Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજયમાં લોકડાઉનને લઈ ઘણા ગરીબ વર્ગના લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. ત્યારે આજ રોજ ગુજરાતના સીએમ વિજય રુપાણીએ રાજયના તમામ APL-1 કાર્ડ ધારકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, આ કાર્ડ ધારકોને એપ્રિલ મહિનાનું અનાજ મફતમાં આપવામાં આવશે. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારોમાં APL-1ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું નહોતું. તેવા તમામ 60 લાખથી વધુ મધ્યમ વર્ગના લોકોને કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે.

રાજયમાં લોકડાઉનને લઈ ઘણા ગરીબ વર્ગના લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. ત્યારે આજ રોજ ગુજરાતના સીએમ વિજય રુપાણીએ રાજયના તમામ APL-1 કાર્ડ ધારકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, આ કાર્ડ ધારકોને એપ્રિલ મહિનાનું અનાજ મફતમાં આપવામાં આવશે. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારોમાં APL-1ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું નહોતું. તેવા તમામ 60 લાખથી વધુ મધ્યમ વર્ગના લોકોને કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ