Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના પૂર્વ લેગ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ શુક્રવારે આંતરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ ફર્સ્ટ ક્લાસમાંથી નિવૃત્તિની જાહેરાત સાથે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. 33 વર્ષીય ભારતીય ક્રિકેટર ઓઝા છેલ્લે 2013માં સચિન તેંડુલકર સાથે અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાંથી રમ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામે મુંબઈમાં આ ટેસ્ટ રમાઈ હતી. પ્રજ્ઞાન ઓઝા IPLમાં ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો પણ હિસ્સો રહ્યો હતો.

ભારતના પૂર્વ લેગ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ શુક્રવારે આંતરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ ફર્સ્ટ ક્લાસમાંથી નિવૃત્તિની જાહેરાત સાથે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. 33 વર્ષીય ભારતીય ક્રિકેટર ઓઝા છેલ્લે 2013માં સચિન તેંડુલકર સાથે અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાંથી રમ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામે મુંબઈમાં આ ટેસ્ટ રમાઈ હતી. પ્રજ્ઞાન ઓઝા IPLમાં ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો પણ હિસ્સો રહ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ