Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ શુક્રવારે નાણા મંત્રાલય દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશના ફાઈનાન્શિયલ સેક્ટર અંગે સરકારનું વિઝન એકદમ સ્પષ્ટ છે. આ સાથે જ તેમણે કહ્યું કે દેશમાં કોઈ પણ ડિપોઝિટર (Depositor) હોય કે કોઈ પણ ઈન્વેસ્ટર (Investor) બંને વિશ્વાસ અને પારદર્શકતાનો અનુભવ કરે, એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 
વેબિનારને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કહ્યું, કે દેશની નાણાકીય વ્યવસ્થા જો કોઈ એક વાત પર ટકેલી છે તો તે છે વિશ્વાસ. વિશ્વાસ પોતાની કમાણીની સુરક્ષાનો. વિશ્વાસ રોકાણનો, વિશ્વાસ દેશના વિકાસનો. તેમણે કહ્યું કે સામાન્ય પરિવારોની કમાણીની સુરક્ષા ગરીબ સુધી સરકારી લાભની પ્રભાવી અને લીકેજ ફ્રી ડિલિવરી, દેશના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા રોકાણને પ્રોત્સાહન, આ બધી આપણી પ્રાથમિકતા છે.
 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ શુક્રવારે નાણા મંત્રાલય દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશના ફાઈનાન્શિયલ સેક્ટર અંગે સરકારનું વિઝન એકદમ સ્પષ્ટ છે. આ સાથે જ તેમણે કહ્યું કે દેશમાં કોઈ પણ ડિપોઝિટર (Depositor) હોય કે કોઈ પણ ઈન્વેસ્ટર (Investor) બંને વિશ્વાસ અને પારદર્શકતાનો અનુભવ કરે, એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 
વેબિનારને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કહ્યું, કે દેશની નાણાકીય વ્યવસ્થા જો કોઈ એક વાત પર ટકેલી છે તો તે છે વિશ્વાસ. વિશ્વાસ પોતાની કમાણીની સુરક્ષાનો. વિશ્વાસ રોકાણનો, વિશ્વાસ દેશના વિકાસનો. તેમણે કહ્યું કે સામાન્ય પરિવારોની કમાણીની સુરક્ષા ગરીબ સુધી સરકારી લાભની પ્રભાવી અને લીકેજ ફ્રી ડિલિવરી, દેશના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા રોકાણને પ્રોત્સાહન, આ બધી આપણી પ્રાથમિકતા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ