ભારતમાં અત્યાર સુધીમાં કુલ 67161 કોરોનાના પોઝિટિવ કેસ નોધાયા છે. હાલમાં એક્ટીવ કેસની સંખ્યા 43976 થઈ છે. અત્યાર સુધીમાં 2212 લોકોના મૃત્યુ થયા છે. તો ભારતમાં 20,969 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાને લઈને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચિંતા પેઠી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એટલે કે 22171 લોકો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો છે. આજે બપોરે 3 વાગે પીએમ મોદી પણ વીડિયો કોન્ફરન્સથી લોકડાઉનની સ્થિતિને લઈને ચર્ચા કરવાના છે, આ પછી નિર્ણય લેવાશે કે 17 મેના રોજ લોકડાઉન 3.0 ખૂલશે કે નહીં.
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 67161 કોરોનાના પોઝિટિવ કેસ નોધાયા છે. હાલમાં એક્ટીવ કેસની સંખ્યા 43976 થઈ છે. અત્યાર સુધીમાં 2212 લોકોના મૃત્યુ થયા છે. તો ભારતમાં 20,969 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાને લઈને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચિંતા પેઠી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એટલે કે 22171 લોકો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો છે. આજે બપોરે 3 વાગે પીએમ મોદી પણ વીડિયો કોન્ફરન્સથી લોકડાઉનની સ્થિતિને લઈને ચર્ચા કરવાના છે, આ પછી નિર્ણય લેવાશે કે 17 મેના રોજ લોકડાઉન 3.0 ખૂલશે કે નહીં.