Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 વર્તમાન રાજકારણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે દિવસથી રાજનેતાઓ રાજકારણમાં ધર્મનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે તે દિવસથી નફરત અને ઉશ્કેરણીજનક ભાષણોનો પણ અંત આવી જશે. આ દરમિયાન સુપ્રીમે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીના ભાષણોને પણ યાદ કર્યું હતું અને કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારના અને નુક્કડના લોકો આ બન્ને પૂર્વ વડાપ્રધાનના ભાષણોને સાંભળવા માટે એકઠા થતા હતા. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ