કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રકવિ રામધારી સિંહ ‘દિનકર’ની કવિતા ટાંકીને કહ્યું કે દેશે અહંકાર કરનારને ક્યારેય માફ નહીં કર્યો. દુર્યોધનમાં પણ આવો અહંકાર હતો. જનતા આવા અહંકારીઓને પકડી પકડીને ફેંકી દેશે. પ્રિયંકાએ આક્ષેપો કર્યા કે ચૂંટણી પ્રચારમાં ભાજપ નેતા ક્યારેય એવું નથી કહેતા કે તેમણે જે વચનો આપ્યા હતા એ પૂરા કર્યા નથી. તેઓ ક્યારેય શહીદોનાં નામે મત માગે છે તો ક્યારેક મારા પરિવારનાં શહીદ સભ્યોનું અપમાન કરે છે.
કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રકવિ રામધારી સિંહ ‘દિનકર’ની કવિતા ટાંકીને કહ્યું કે દેશે અહંકાર કરનારને ક્યારેય માફ નહીં કર્યો. દુર્યોધનમાં પણ આવો અહંકાર હતો. જનતા આવા અહંકારીઓને પકડી પકડીને ફેંકી દેશે. પ્રિયંકાએ આક્ષેપો કર્યા કે ચૂંટણી પ્રચારમાં ભાજપ નેતા ક્યારેય એવું નથી કહેતા કે તેમણે જે વચનો આપ્યા હતા એ પૂરા કર્યા નથી. તેઓ ક્યારેય શહીદોનાં નામે મત માગે છે તો ક્યારેક મારા પરિવારનાં શહીદ સભ્યોનું અપમાન કરે છે.