બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં મતદાતાઅને પ્રભાવિત કરવા માટે સંઘ અને ભાજપના લોકો કેન્દ્રીય સુરક્ષા દળોની વર્દી પહેરીને આવી રહ્યાં છે. હું કેન્દ્રીય દળોનો અનાદર નથી કરતી પરંતુ તેમને નિર્દેશ આપવામાં આવી રહ્યાં છે. મને શક છે કે ભાજપ - સંઘના કેટલાક કાર્યકરોને તેમની વર્દી પહેરાવીને મોકલવામાં આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદી વારંવાર રાજ્યમાં શા માટે આવે છે ? તેઓ લોકોનું વિભાજન કરવા માગે છે. તેઓ અહીં રૂપિયા લઇને આવે છે કારણ કે, તેને મતદારોમાં વહેંચીને મત મેળવી શકાય. મેં એવા વડાપ્રધાન ક્યારેય નથી જોયા જે આટલા નિમ્નસ્તરે નિવેદન કરે.
બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં મતદાતાઅને પ્રભાવિત કરવા માટે સંઘ અને ભાજપના લોકો કેન્દ્રીય સુરક્ષા દળોની વર્દી પહેરીને આવી રહ્યાં છે. હું કેન્દ્રીય દળોનો અનાદર નથી કરતી પરંતુ તેમને નિર્દેશ આપવામાં આવી રહ્યાં છે. મને શક છે કે ભાજપ - સંઘના કેટલાક કાર્યકરોને તેમની વર્દી પહેરાવીને મોકલવામાં આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદી વારંવાર રાજ્યમાં શા માટે આવે છે ? તેઓ લોકોનું વિભાજન કરવા માગે છે. તેઓ અહીં રૂપિયા લઇને આવે છે કારણ કે, તેને મતદારોમાં વહેંચીને મત મેળવી શકાય. મેં એવા વડાપ્રધાન ક્યારેય નથી જોયા જે આટલા નિમ્નસ્તરે નિવેદન કરે.