Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કપૂરનો અનેક જગ્યાએ ઉપયોગ થાય છે અને રોજીંદા જીવનમાં પણ તેનો પણ ઉપયોગ થાય છે. ધૂપ, અગરબત્તીથી આરતી કરવામાં આવે છે. પરંતુ ધૂપ, અગરબત્તી અને કપૂર સુંગધના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. કપૂરનો ઘરની અંદર પણ અનેક જગ્યાએ તેનો ઉપયગો કરવામાં આવે છે. તે વાતાવરણને સુગંધિત કરે છે અને આપણા મનને પ્રસન્ન કરે છે. પૂરાણો મુજબ કપૂર મનને શાંત કરે છે તેથી તેનો પ્રયોગ પૂજામાં કરાય છે. તેથી કોઈ પણ પૂજાને કપૂર વગર અધૂરી મનાય છે. કપૂરની સુગંધથી પૂજા સ્થળ પવિત્ર થઈ જાય છે. તેથી તેને પૂજામાં ઉપયોગ થાય છે. કપૂર ખૂબ તેજીથી સળગે છે અને ધુમાડો ન કરવાના કારણે છે તેનો ઉપયોગ પૂજામાં હોય જ છે.

કપૂરનો અનેક જગ્યાએ ઉપયોગ થાય છે અને રોજીંદા જીવનમાં પણ તેનો પણ ઉપયોગ થાય છે. ધૂપ, અગરબત્તીથી આરતી કરવામાં આવે છે. પરંતુ ધૂપ, અગરબત્તી અને કપૂર સુંગધના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. કપૂરનો ઘરની અંદર પણ અનેક જગ્યાએ તેનો ઉપયગો કરવામાં આવે છે. તે વાતાવરણને સુગંધિત કરે છે અને આપણા મનને પ્રસન્ન કરે છે. પૂરાણો મુજબ કપૂર મનને શાંત કરે છે તેથી તેનો પ્રયોગ પૂજામાં કરાય છે. તેથી કોઈ પણ પૂજાને કપૂર વગર અધૂરી મનાય છે. કપૂરની સુગંધથી પૂજા સ્થળ પવિત્ર થઈ જાય છે. તેથી તેને પૂજામાં ઉપયોગ થાય છે. કપૂર ખૂબ તેજીથી સળગે છે અને ધુમાડો ન કરવાના કારણે છે તેનો ઉપયોગ પૂજામાં હોય જ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ