જો કોઈ દળને બહુમતી ન મળે તો માયાવતી અથવા મમતા બેનર્જીને સ્ટાલિન અને નવીન પટનાયક, અખિલેશ યાદવ, કેસીઆર, જગન મોહન રેડ્ડી, તેજસ્વી યાદવ, રાહુલ ગાંધીનું સમર્થન મળી જશે. મમતા માટે દિલ્હીનો માર્ગ સરળ નહીં હોય કારણ કે પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રી પદ માટે અન્ય કોઈ તૈયાર નથી.
સોનિયા ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાની જાતને લો પ્રોફાઇલ રાખી છે. તેઓ એક માત અને પૂર્વ પ્રમુખ તરીકે રાહુલને સંપૂર્ણપણે સ્વતંત્રતા આપવા માંગે છે. પરંતુ ચૂંટણી સમાપ્ત થયા બાદ તેઓ પણ રણનીતિ બનાવવાની શરૂઆત કરી દેશે.
જો કોઈ દળને બહુમતી ન મળે તો માયાવતી અથવા મમતા બેનર્જીને સ્ટાલિન અને નવીન પટનાયક, અખિલેશ યાદવ, કેસીઆર, જગન મોહન રેડ્ડી, તેજસ્વી યાદવ, રાહુલ ગાંધીનું સમર્થન મળી જશે. મમતા માટે દિલ્હીનો માર્ગ સરળ નહીં હોય કારણ કે પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રી પદ માટે અન્ય કોઈ તૈયાર નથી.
સોનિયા ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાની જાતને લો પ્રોફાઇલ રાખી છે. તેઓ એક માત અને પૂર્વ પ્રમુખ તરીકે રાહુલને સંપૂર્ણપણે સ્વતંત્રતા આપવા માંગે છે. પરંતુ ચૂંટણી સમાપ્ત થયા બાદ તેઓ પણ રણનીતિ બનાવવાની શરૂઆત કરી દેશે.