દેશમાં ચાલી રહેલ લોકસભા ચુંટણી ચરમ સીમાએ પહોંચી ગઈ છે અને રાજકીય પાર્ટી એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. લોકસભા ચુંટણી કુલ સાત તબક્કામાં યોજાવાની હતી જેમાં છેલ્લો તબક્કો 19 તારીખના દિવસે મતદાન યોજાવા જઈ રહ્યું છે તેના પહેલા માયાવતી કહ્યું છે કે 23 મે ના દિવસેથી મોદી અને શાહના ખરાબ દિવસો આવવાના છે આવું વારાણસી ખાતે માયાવતી કહ્યું હતું. જયારે પશ્ચિમ બંગાળમાં 9 બેઠકો પર મતદાન થવાનું છે પરંતુ ત્યાં સતત હિંસા જોતા ચુંટણી પંચે પ્રચારના પહેલા બંધ કરવાનો આદેશ આપ્યો છે.
દેશમાં ચાલી રહેલ લોકસભા ચુંટણી ચરમ સીમાએ પહોંચી ગઈ છે અને રાજકીય પાર્ટી એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. લોકસભા ચુંટણી કુલ સાત તબક્કામાં યોજાવાની હતી જેમાં છેલ્લો તબક્કો 19 તારીખના દિવસે મતદાન યોજાવા જઈ રહ્યું છે તેના પહેલા માયાવતી કહ્યું છે કે 23 મે ના દિવસેથી મોદી અને શાહના ખરાબ દિવસો આવવાના છે આવું વારાણસી ખાતે માયાવતી કહ્યું હતું. જયારે પશ્ચિમ બંગાળમાં 9 બેઠકો પર મતદાન થવાનું છે પરંતુ ત્યાં સતત હિંસા જોતા ચુંટણી પંચે પ્રચારના પહેલા બંધ કરવાનો આદેશ આપ્યો છે.