રાજસ્થાનના અલવારમાં થયેલા બળાત્કાર ઘટનાને સમગ્ર દેશે વખોડી કાઢી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીપ્પણી કરી છે પરંતુ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ સખત ભાષામાં જવાબ આપ્યો છે કે બીએસપી રાજસ્થાનમાં યોગ્ય અને સખત ભાષામાં જવાબ આપ્યો છે . મામલા પર રાજકીય નિર્ણય જરૂર લેશે પરંતુ વડાપ્રધાન મોદી ગુજરાતના ઉના અને રોહિત વેમુલા જેવા કાંડ પછી પણ રાજીનામું કેમ આપતા નથી ?
મોદીના આ નિવેદન પર હુમલો કરતાં માયાવતીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી આ ધૃણિત કાંડની આડ હેઠળ ધૃણિત રાજનીતિ કરે નહીં. બીએસપી આ મામલે યોગ્ય કાર્યવાહી ન થતાં ચોક્કસ રાજકીય નિર્ણય લેશે. આ સાથે માયાવતીએ સવાલ કર્યો કે, વડાપ્રધાન મોદી ગુજરાતા ઉના દલિત કાંડ, રોહિત વેમુલા કાંડ તથા ભાજપ શાસિત રાજ્યોમાં સમયાંતરે દલિતો પર થતાં અત્યાચારની નૈતિક જવાબદારી લઈને પોતાના પદ પરથી રાજીનામું કેમ આપતા નથી ?
રાજસ્થાનના અલવારમાં થયેલા બળાત્કાર ઘટનાને સમગ્ર દેશે વખોડી કાઢી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીપ્પણી કરી છે પરંતુ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ સખત ભાષામાં જવાબ આપ્યો છે કે બીએસપી રાજસ્થાનમાં યોગ્ય અને સખત ભાષામાં જવાબ આપ્યો છે . મામલા પર રાજકીય નિર્ણય જરૂર લેશે પરંતુ વડાપ્રધાન મોદી ગુજરાતના ઉના અને રોહિત વેમુલા જેવા કાંડ પછી પણ રાજીનામું કેમ આપતા નથી ?
મોદીના આ નિવેદન પર હુમલો કરતાં માયાવતીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી આ ધૃણિત કાંડની આડ હેઠળ ધૃણિત રાજનીતિ કરે નહીં. બીએસપી આ મામલે યોગ્ય કાર્યવાહી ન થતાં ચોક્કસ રાજકીય નિર્ણય લેશે. આ સાથે માયાવતીએ સવાલ કર્યો કે, વડાપ્રધાન મોદી ગુજરાતા ઉના દલિત કાંડ, રોહિત વેમુલા કાંડ તથા ભાજપ શાસિત રાજ્યોમાં સમયાંતરે દલિતો પર થતાં અત્યાચારની નૈતિક જવાબદારી લઈને પોતાના પદ પરથી રાજીનામું કેમ આપતા નથી ?