વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હરિયાણાના રોહતકમાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે સામ પિત્રોડાના નિવેદન પર આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, 3 શબ્દોમાં કોંગ્રેસનું અભિમાન સમજી શકાય છે. તેમના માટે જીવનનું કોઈ મુલ્ય નથી. ગુરુવારે પિત્રોડાએ કહ્યું હતું કે, 1984માં રમખાણો થયા તો થયા. મોદી આજે હિમાચલ પ્રદેશના મંડી અને પંજાબના હોશિયારપુરમાં પણ સભા સંબોધવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હરિયાણાના રોહતકમાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે સામ પિત્રોડાના નિવેદન પર આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, 3 શબ્દોમાં કોંગ્રેસનું અભિમાન સમજી શકાય છે. તેમના માટે જીવનનું કોઈ મુલ્ય નથી. ગુરુવારે પિત્રોડાએ કહ્યું હતું કે, 1984માં રમખાણો થયા તો થયા. મોદી આજે હિમાચલ પ્રદેશના મંડી અને પંજાબના હોશિયારપુરમાં પણ સભા સંબોધવાના છે.