લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થવામાં છે ત્યારે રાજકારણમાં કાદવકીચર ઉછાળવાની અંતિમ હદ આવી ચૂકી છે.
બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ લગાવતા કહ્યું કે, તેઓ રાજકારણ માટે તેમની પત્નીને છોડીને આવ્યા છે અને ભાજપની મહિલા નેતીઓને ડર છે કે, મોદી તેમના પણ તેમના પતિ સાથે છૂટાછેડા કરાવી દેશે.
રાજસ્થાનનાં અલવરમાં દલિત યુવતિ થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે માયાવતીએ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા.
લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થવામાં છે ત્યારે રાજકારણમાં કાદવકીચર ઉછાળવાની અંતિમ હદ આવી ચૂકી છે.
બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ લગાવતા કહ્યું કે, તેઓ રાજકારણ માટે તેમની પત્નીને છોડીને આવ્યા છે અને ભાજપની મહિલા નેતીઓને ડર છે કે, મોદી તેમના પણ તેમના પતિ સાથે છૂટાછેડા કરાવી દેશે.
રાજસ્થાનનાં અલવરમાં દલિત યુવતિ થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે માયાવતીએ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા.